Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદનાં વરસોલા નૂતન સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન નિર્માણ થયેલ નૂતન સ્વામિનારાયણ મંદિર (વડતાલ ) તાબાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

આ મહોત્સવ અંતર્ગત ત્રીદીનાત્મક ભક્ત ચિંતામણી જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તા પદે નીલકંઠ દાસજી સ્વામી જેતપુર કથાનું રસપાન કરાવશે. વડતાલ સંસ્થાન સરધારધામ તથા વરસોલા સત્સંગ સમાજના સહયોગથી સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયું છે. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ પ્રસંગે ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, નૌતમ પ્રકાશ દાસજી તથા કોઠારી ડૉ. સંત વલ્લભદાસજી મંગલ ઉદબોધન કરશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ પોલીસ તત્રંના કહેવાતા સાફ-સુથરા વહીવટમાં ગાંધીનગરથી વિજિલન્સ ટીમે આમોદમાં જુગાર ધામ ઝડપ્યો …કુલ ૧૮ આરોપી અને ૨ લાખ ઉપરાંતની મત્તા જપ્ત…

ProudOfGujarat

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના કલ્પવૃક્ષ ગણાતા મહુડાની આવક થતાં ભાવમાં ઘટાડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!