Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવોને લીલી વરિયાળીનો શણગાર કરાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ મંદિરમાં બિરાજના દેવોને સોજીત્રાના અ.નિ.વિદ્યાબેન કાંતિભાઈ પટેલ તથા અ.નિ.કાંતિભાઈ પટેલના યજમાન પદે દેવોને લીલી વળીયારીના વાધા ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંગળવારે ફાગણ વદ અમાસના રોજ વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના સ્વયંસેવકો દ્વારા ૧૧૦૦ કિલો લીલીછમ વરિયાળીના દેવોના વાધા તૈયાર કરવામાં આવ્યા હોવાનું શ્યામ સ્વામીએ જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હરિભક્તો દ્વારા સીઝન પ્રમાણે ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણની થીમ પર લેસર શો કરાતા પ્રવાસીઓ ખુશખુશાલ.

ProudOfGujarat

ભરૂચ દીનદયાળ ભોજનાલય ખાતે ગેલઇન્ડિયા કંપની દ્વારા 4.79 લાખ નો ચેક આપવા માં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ મેરેડિયન કેમ કંપની માં કેમીકલ ટેન્ક માં પડી જતા એક કામદાર નું ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!