Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવોને લીલી વરિયાળીનો શણગાર કરાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ મંદિરમાં બિરાજના દેવોને સોજીત્રાના અ.નિ.વિદ્યાબેન કાંતિભાઈ પટેલ તથા અ.નિ.કાંતિભાઈ પટેલના યજમાન પદે દેવોને લીલી વળીયારીના વાધા ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંગળવારે ફાગણ વદ અમાસના રોજ વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના સ્વયંસેવકો દ્વારા ૧૧૦૦ કિલો લીલીછમ વરિયાળીના દેવોના વાધા તૈયાર કરવામાં આવ્યા હોવાનું શ્યામ સ્વામીએ જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હરિભક્તો દ્વારા સીઝન પ્રમાણે ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

અંકલેશ્વર : નશાની લાલચ આપી મિત્ર એ મિત્રની હત્યા કરનાર ઇસમની કરાઇ ધરપકડ

ProudOfGujarat

બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા ઇસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!