Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પલાણામા બારદનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વસો તાલુકાના પલાણા ગામે આવેલ રત્નરાજ ટ્રેડિંગ કંપનીના બારદાનના ગોડાઉનમાં મંગળવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતાં અહીયા આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ૩ થી વધુ ફાયર બ્રાઉઝરો દ્વારા કલાકો સુધી પાણીનો છંટકાવ કરવામાં આવતાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ગોડાઉન હોવાથી આગ પર કાબુ મેળવવા ઘણી મુશ્કેલ પડી હતી. ફાયર આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડસની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,000 કરોડને પાર થઈ.

ProudOfGujarat

ભરૂચનાં રોટરી હોલ ખાતે RCC દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!