Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

Share

મોરબી બ્રિજ હોનારતની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે જિલ્લા કાર્યાલય, કમલમ નડિયાદ ખાતે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહીને મૃતકોના આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી સાથે કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જાહન્વીબેન વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ,નટુભાઈ સોઢા સહિત હોદ્દેદારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલમાં યોજાયેલ ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં ધી ચાંચવેલ હાઈસ્કૂલે કૃતિમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના ભલગામડા ખાતે શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરી યોજી કરાઇ છે અનોખુ કાર્ય.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા સ્વબચાવ કામગીરી વિશે તાલીમ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!