Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

Share

મોરબી બ્રિજ હોનારતની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે જિલ્લા કાર્યાલય, કમલમ નડિયાદ ખાતે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહીને મૃતકોના આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી સાથે કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ મંત્રી જાહન્વીબેન વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ,નટુભાઈ સોઢા સહિત હોદ્દેદારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક બંધ પડેલ બાઇક ચાલુ કરવા સેલ મારતા સળગી ઉઠી.

ProudOfGujarat

અમદાવાદ રેન્જ આઇજી એ ખેડા જિલ્લાની મુલાકાત લીધી

ProudOfGujarat

અંક્લેશ્વર રોટરી ક્લબે વિકસાવેલાં ગ્રીન બેલ્ટ ને કચરાની સાઈટ બનાવી દેવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!