Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના સંતરામ મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરાઈ.

Share

પ્રકાશ અને ઉજાસ પર્વ તરીકે ઉજવાતા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મંદિરોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે. નડિયાદનું સંતરામ મંદિરમાં રોશની કરાતા અનોખો નજારો જોવા મળ્યો છે.

નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પ્રાંત સ્મરણિય પ.પૂ.રામદાસજી મહારાજની નિશ્રામાં દિવાળી પર્વની ઉજવણી થનાર છે. ત્યારે હવે દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સાયકલ પર કોલેજ આવી પર્યાવરણ બચાવવાની સાથે સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશો આપવા રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી 

ProudOfGujarat

અમૂલની નવી પહેલ : હવે ઓર્ગેનિક શાકભાજી અને ફળો બજારમાં મુકશે.

ProudOfGujarat

છોટાઉદેપુર : એકલવ્ય ગ્રૂપ કોલેજીસ ખાતે ટીબી ના લક્ષણો અને સારવાર વિશે સમજુતી અપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!