Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

નડિયાદ સંતરામ મંદિર પાસે શહેર કોંગ્રેસ યુવા કાર્યકરો દ્વારા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૩૧ મી પૂણ્ય તિથી નિમિતે એક હજાર લીટર છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ સહિત તમામ હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના કેલોદમાં આદીવાસીના રસ્તે દબાણ મુદ્દે રીસ રાખી ડે. સરપંચ પર હુમલો.

ProudOfGujarat

અજીમાણામાં દેસાઇ પરિવારે પોતાની દિકરીના લગ્ન સાથે સાત વાલ્મિકી દીકરીઓને પરણાવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ

ProudOfGujarat

વડોદરા : નેશનલ ગેમ્સને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, સમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!