Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ માઇ મંદિરમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

ખેડા જિલ્લા આવેલા માઇમંદિરમાં દુર્ગાષ્ટમી નિમિતે નવચંડી યજ્ઞ, હવન, મહાઆરતી, આનંદ ગરબાનો પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા હતા. મંદિરમાં માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા. માતાજીની વિશેષ પૂજા અર્ચના તથા શણગાર કરવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં આવેલ માઇમંદિર અને અંબા આશ્રમમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાથે ૫.૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઇ હતી. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે નવનિર્મિત આઈ.સી.સી. ના નિયમોનુસારનું ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જાઓ : પેટ્રોલ બાદ CNG માં ભડકો : જાણો ભરૂચમાં શું છે ભાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!