Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ના લીલાપર ગામની સીમમાં મોડીરાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી ..સશસ્ત્ર જૂથ અથડામણમાં 3 મુસ્લિમ યુવકોનાં મોત થયાં હતા…આ જૂથ અથડામણ જમીન મુદ્દે સર્જાઈ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..જૂથ અથડામણ માં ત્રણ યુવાનો ના મોતના  પગલે પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે તાલુકા પોલીસે અથડામણ અંગે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

પંચમહાલના  શહેરા તાલુકાના  સીમલેટ ગામનો વિકાસ ઝંખતા ગ્રામજનો. પુલ તેમજ વીજળીની સુવિધા આપવાની  માંગ. 

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના સૂચિત પ્રોજેક્ટના અમલમાં સહયોગી બનવા સૈદ્ધાંતિક મંજૂરી.

ProudOfGujarat

વડોદરા : બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!