Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ના લીલાપર ગામની સીમમાં મોડીરાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી ..સશસ્ત્ર જૂથ અથડામણમાં 3 મુસ્લિમ યુવકોનાં મોત થયાં હતા…આ જૂથ અથડામણ જમીન મુદ્દે સર્જાઈ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..જૂથ અથડામણ માં ત્રણ યુવાનો ના મોતના  પગલે પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે તાલુકા પોલીસે અથડામણ અંગે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પેહલા મોદી ગો બેક મોદી ગો બેક ના નારા સાથે વિરોધ કરી રહેલા ડો.પ્રફુલ્લ વસાવા સહિત દેખાવકારોની ધરપકડ

ProudOfGujarat

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ધમકી, ગત વર્ષે ઘરની બહાર મળી હતી શંકાસ્પદ કાર.

ProudOfGujarat

ભરૂચ ખાતે WBVF દ્વારા સહકારી મંડળીની જાણકારી માટે મીટીંગ યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!