Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

Share

માંગરોળ તાલુકા મથક ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ જુના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા મૂળ ઉદેશયથી દર બે મહિને એકવાર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં માંગરોળ ન્યાયાલયમાં પૂર્વ મૂકદમાઓ 230 નો નિકાલ કરાવવામાં આવ્યો હતો જેમાં માંગરોળના 3 જજ નામે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર. જી. બારોટ એ. એ. ખેરાડાવાલા એડી. સિવિલ જજ એસ. કે. ત્રિવેદી બીજા એડી. સિવિલ જજ એમ ત્રણેય જજ મળી ને ટોટલ 557 કેસનો નિકાલ કરીયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૧૪૭૧ લાભાર્થીઓને વન, આદિજાતિ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરીપત્રોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નર્મદા 108 ના કર્મચારીઓએ કોરોનામાં જાનનાં જોખમે સેવા બજાવી : 30 જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું..

ProudOfGujarat

ભરૂચના બાયપાસ પાસે હુશેનિયા ફાટક પાસેથી પિસ્તોલ અને તીક્ષ્ણ હથિયારો સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!