Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

Share

માંગરોળ તાલુકા મથક ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ જુના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા મૂળ ઉદેશયથી દર બે મહિને એકવાર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં માંગરોળ ન્યાયાલયમાં પૂર્વ મૂકદમાઓ 230 નો નિકાલ કરાવવામાં આવ્યો હતો જેમાં માંગરોળના 3 જજ નામે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર. જી. બારોટ એ. એ. ખેરાડાવાલા એડી. સિવિલ જજ એસ. કે. ત્રિવેદી બીજા એડી. સિવિલ જજ એમ ત્રણેય જજ મળી ને ટોટલ 557 કેસનો નિકાલ કરીયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આરોગ્ય ઘામ ગાંઘી હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા ખળભળાટ !

ProudOfGujarat

આ ઈલેક્ટ્રિક કાર મારુતિ અલ્ટો કરતા સસ્તી હશે પણ મળશે SUV જેટલા જ ફીચર્સ, જુલાઈમાં થશે લોન્ચ.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકામાં કોરોના વધતાં જતા કેસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!