Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના ઝરણી ગામે ખોડીયાર માતાજીનું સામૈયું વાંકલ પેટ્રોલપંપથી નીકળી ઝરણી ગામ સુધી કાઢવામાં આવ્યું હતું. આજરોજ મંદિર ખાતે ધાર્મિક વિધિ તેમજ આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. ખોડીયાર માતાજી ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 3/2/22 ના રોજ રાખવામાં આવી છે. તમામ લોકોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના કડવાતલાવ તલોદરા ગામે ઘરની આગળ મોટરસાયકલ મુકવાની વાતે બે પરિવારો બાખડયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોષણ પખવાડિયા અંતર્ગત મીલેટ મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!