Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ખાતે અંબાજી માતાના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હોમહવનનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે અંબાજી મંદિરના પટાંગણમાં હોમહવન તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પંડયા ધ્રુવ તેમજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત સુંદર રીતે વિધિ વિધાન કરવામાં આવ્યા હતા. અંબાજી મંદિરના પ્રમુખ કલ્પેશ દેસાઈ, પ્રવીણ મોદી, ગોળ મહારાજ, ગ્રામજનો એ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ : વસો તાલુકાના રુણ ગામે રોગચાળા પૂર્વે રોગ ન થાય તે માટે અટકાયતી ૫ગલા લેવાયા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

ProudOfGujarat

હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : ઓનલાઇન રજીસ્ટ્રેશન અને મોબાઇલ ન હોય તેવા લોકો પણ વેકસીન અંગે ચર્ચાઓ થશે..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!