Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

કોરોના વાયરસની વૈશ્વીક મહામારીમાં લોકડાઉન છે ત્યારે માંગરોળ વહીવટી તંત્રને સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાએ જાણ કરી હતી. તેને વહીવટી તંત્ર તાત્કાલિ ધોરણે અનાજ કીટનું વિતરણ સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉંનો લોટ, ખાંડ, ચા, તુવર દાળ, અડદ દાળ, ચોખા, મરચું, ધાણા જીરુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણમાં વિનોદ મૈસુરીયા, ઈશ્વર મૈસુરીયા, અનિલ મૈસુરીયા પણ હાજર રહ્યા હતા. મૈસુરીયા સમાજ તરફથી મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર ગિરીશ ભાઇ તથા ટી.ડી.ઓ. ડી.બી. પટેલ સાહેબનો આભાર માન્યો છે.

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લામાં માં વરસાદ ની ધુંઆધાર બેટીંગ,વાવણી લાયક વરસાદ થી ખેડૂતો માં આનંદ

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રિયાંશી ચૌહાણે રાજ્ય કક્ષાની ડ્રોઈંગ ગ્રેડ પરીક્ષામાં 93 માર્ક્સ મેળવી ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!