Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનો બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર વધુ વરસાદના કારણે તા. 17 જુલાઈ સુધી બંધ રહેશે.

Share

માંગરોળ તાલુકાનું બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર અતિ ભારે વરસાદને કારણે વન વિભાગ દ્વારા તારીખ 17 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી તાલુકામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાય છે જેથી વન પ્રવાસન કેન્દ્રમાં પ્રવાસી સહેલાણીઓ દુર્ઘટનાનો ભોગ ન બને તેની તકેદારીના ભાગરૂપે નાયબ વન સંરક્ષક પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વાંકલ વન વિભાગ દ્વારા બંધ પ્રવાસન કેન્દ્ર બંધ કરાયું હોવાની માહિતી વાંકલ વન વિભાગ રેંજના આર એફ ઓ હિરેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતના વેસુમાં ઉમરા પોલીસની વાન સાથે અથડાયેલા બાઈક સવાર સગીરનું કરૂણ મોત.

ProudOfGujarat

અમદાવાદના સાબરમતી નદી પરના અટલ ફૂટ ઓવરબ્રિજ પર દર કલાકે 3 હજાર લોકોને જ પ્રવેશ.

ProudOfGujarat

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કેવડીયા કોલોની દ્વારા નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!