Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ આર્યુવેદિક દવાખાનાં દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

Share

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને પોલીસ કર્મી અને પત્રકારોએ આર્યુવેદીક ઉકાળાનું સેવન કર્યું. માંગરોળ તાલુકાનાં વાંકલ આર્યુવૈદિક દવાખાનામાં દરરોજ સવારે 8 થી 12 અને 3 થી 5 સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉકાળો પીવા જણાવાયું. આજરોજ માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને આર્યુવેદીકનાં ડો. હેમાલી બેન જોડે ચર્ચા કરી પોલીસ કર્મી ઓને અને વસરાવી ગામને ક્લસ્ટર કોરોનટાઇન કર્યું છે. ત્યાં એસ.આર.પી. જવાનોને આર્યુવેદીક ઉકાળો પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.હેમાલીબેને જણાવ્યું કે આ ઉકાળાનું સેવન કરવાથી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.

Advertisement

Share

Related posts

બારડોલી કન્યા શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા યોજાઈ..

ProudOfGujarat

પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવીની FCI ગુજરાતના ડિરેકટર પદે નિમણુંક કરાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામની સીમમાં દીપડાનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!