Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં સરપંચની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું અમલ કરાવવા કોંગ્રેસ સમિતિની માંગણી .

Share

હાલમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમુક ગ્રામપંચાયતોમાં વિકાસના કામ ચાલી રહ્યા છે. આ કામ થવાથી મતદારો પર ખૂબ મોટી મતદાન પર અસર થતી હોય ત્યારે આવા વિકાસના કામો ચૂંટણી બાદ થાય એવી માંગણી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયેલ હોય અમુક ગ્રામ પંચાયતોમાં આચાર સંહિતાનો પણ અમલ થતો નહી હોય આવા કામો બંધ કરવા માટે તલાટી અને s.o ને સુચના આપી તેમજ તેમનું પેમેન્ટનું ચુકવણું સ્ટોપ કરી કડકમાં કડક આચાર સંહિતાનો પાલન થાય અને જે કોઈ કામો પૂર્ણ કરવાના હોય એ કામો ચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવે એવી એક લેખિત માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં માંગણી કરી જિલ્લા કલેકટર સુરતને પણ લેખિતમાં માંગણી કરવામાં આવી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ કોવિડ -૧૯ આધારિત લોકડાઉન દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન આયોજિત અખિલ ભારતીય નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો

ProudOfGujarat

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન ખાતે ૨ ટ્રેનોને સ્ટોપેજ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!