Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં સરપંચની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું અમલ કરાવવા કોંગ્રેસ સમિતિની માંગણી .

Share

હાલમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમુક ગ્રામપંચાયતોમાં વિકાસના કામ ચાલી રહ્યા છે. આ કામ થવાથી મતદારો પર ખૂબ મોટી મતદાન પર અસર થતી હોય ત્યારે આવા વિકાસના કામો ચૂંટણી બાદ થાય એવી માંગણી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયેલ હોય અમુક ગ્રામ પંચાયતોમાં આચાર સંહિતાનો પણ અમલ થતો નહી હોય આવા કામો બંધ કરવા માટે તલાટી અને s.o ને સુચના આપી તેમજ તેમનું પેમેન્ટનું ચુકવણું સ્ટોપ કરી કડકમાં કડક આચાર સંહિતાનો પાલન થાય અને જે કોઈ કામો પૂર્ણ કરવાના હોય એ કામો ચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવે એવી એક લેખિત માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં માંગણી કરી જિલ્લા કલેકટર સુરતને પણ લેખિતમાં માંગણી કરવામાં આવી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ગૌરીવ્રત કરતી કન્યાઓને વિવિધ સંસ્થાઓ દ્વારા ફળાહાર અને સુકોમેવો આપ્યો.

ProudOfGujarat

ભરૂચ : દક્ષિણ આફ્રિકામાં વધુ એક લૂંટનો બનાવ બન્યો જેમાં ભરૂચ જીલ્લાનાં વતનીને લૂંટી લેવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પાસેથી બાતમીનાં આધારે જુગારધામ પકડી પાડતી પોલીસ કુલ રૂ.91,930 નો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!