Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યરત આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે દિપાવલી એકાદશી નિમિત્તે ભગવાન સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ હતી. પોલીસ કર્મચારીઓ યોગેશભાઈ બાલુભાઇ, કલ્પેશભાઈ જયસિંગભાઈ, પરેશભાઈ મથુરભાઈ દ્વારા સત્ય નારાયણ કથાનું આયોજન કરાયું હતું. ઝંખવાવ ગામના ભૂદેવ જયેશભાઈ રાવલ દ્વારા કથા પૂજા કરાઇ હતી.

ઝંખવાવ ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ રહે ગામના દરેક લોકો નીરોગી તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સત્ય નારાયણ ભગવાનની કથાનો ધાર્મિક લાભ પોલીસ કર્મચારીઓ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનાં કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં અયોધ્યા નગરનાં સંતોષી માતાનાં મંદિરની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ધટનાથી ભકતોમાં રોષ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!