Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં કઠવાડા, ભડકુવા, ધોળીકુઇ, કરગરા ગામોમાં પોલ્યુશન એન્ડ ઇનવારમેન્ટ વિશે માહિતી અપાઈ.

Share

‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ધોળીકુઇ, કરગરા,ભડકુવા, કઠવાડા ગામોમાં પ્રદુષણ અને પર્યાવરણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના ચેરમેન વી.કે.વ્યાસ તથા અધિક સિનિયર સિવિલ જજ કે. એન. પ્રજાપતિ, માંગરોળના સિનિયર સિવિલ જજ એમ.બી.દવેના માર્ગદશન હેઠળ માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ વિશે, કાનૂની સત્તામંડળના એડવોકેટ ગૌરવ શાહ, એડવોકેટ યુવરાજસિંહ, પીએલવી સુમિત્રા ચૌધરી, એડવોકેટ જાગૃતિ ગોહિલ, પીએલવી સુભાષ ચૌધરી, એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ, પીએલવી રુક્ષમણી ચૌધરી, એડવોકેટ ગૌરવ વસાવા તેમજ જસવંત ચૌધરી ની ટીમ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર રોડ ખાતે આવેલી અવધપુરી સોસાયટીમા તસ્કરોનો હાથ ફેરો…. અઢીલાખની ચોરી

ProudOfGujarat

લીંબડી – ચુડા પંથકમાં મેઘમહેર જારી: આરોગ્ય કેન્દ્રમા જ ભરાયેલા પાણી એ તંત્રની પોલ ખોલી

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા વાલિયા પોલીસ સ્ટેશનના ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!