Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે દેવી દેવતાઓના દર્શન માટે છૂટ અપાય.

Share

માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ દેવી-દેવતાઓના મંદિરોમાં દશેરા પર્વ નિમિત્તે કોરોના ગાઇડલાઇનનાં નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

વાંકલ વન વિભાગ રેંજ કચેરી અને સ્થાનિક બણભા ડુંગર વિકાસ ટ્રસ્ટ તેમજ ચાર ગામની સ્થાનિક વન સમિતિના આગેવાનો સરપંચોએ ચર્ચા વિચારણા કરી અંતે દશેરા પર્વ નિમિત્તે બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ મંદિરોમાં દેવી દેવતાના દર્શન માટે શ્રદ્ધાળુઓને છૂટ આપવાનો નક્કી કર્યું હતું જેમાં ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનના નિયમોને અનુસરીને દેવી-દેવતાના દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ નો માર્ગ મોકળો બનશે

ProudOfGujarat

ભરૂચ : વાલીયામાં દરજીની દુકાનેથી નજર ચૂકવી સોનાની ચેઇન અને રોકડ રકમ લઇ ગઠિયાઓ ફરાર…

ProudOfGujarat

રાજપીપલા વિસ્તારમાં ત્રણ અનડીટેક્ટ ચોરી ઝડપાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!