Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ અને ઉમરપાડા તાલુકા ખાતે ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું.

Share

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિઓનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાનીફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

વાંકલ, આંબાવાડી, કંસાલી,વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુના વિવિધ ગામોમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરાયું હતું. સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા આવ્યું હતું. સૌ પ્રથમવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ગણેશજીની પ્રતિમા મુકવામાં આવી હતી. ઉમરપાડામાં આઠ ગણેશ મૂર્તિઓ અને માંગરોલ પોલીસના હદ વિસ્તારમાં 56 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સલામપુરા પ્રાથમિકશાળાના શિક્ષક નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

*ઉભરતા સિતારા આયુષ શર્મા એ ઉજવ્યો મકરસંક્રાંતિનો તહેવાર!*

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનો પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!