Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

ગતરોજ આંબાવાડી ગામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ૭૧ માં જન્મદિવસ નિમિત્તે આંબાવાડી ગામે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. જેમાં તાલુકા પંચાયત કારોબારી સભ્ય તૃિપ્તબેન શૈલેષભાઈ મૈસુરીયા, કંસાલી સરપંચ હરેન્દ્રભાઈ, આંબાવાડીસરપંચ જયેશભાઈ, ઠાકોરકાકા, નરેશ ચૌધરી તેમજ કંસાલી અને આંબાવાડીના ગ્રામજનોએ હાજરી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ગોવાલી ગામે ત્રણ ઇસમોએ ગામના એક યુવાનને માર મારી ધમકી આપતા સામસામે ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે…

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જુના નેશનલ હાઈવે પર છાપરા પાટિયા નજીક કારનું ટાયર ફાટતા અન્ય કાર સાથે ભટકાતા બે મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!