Proud of Gujarat
Uncategorized

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ની મહામારીમાં દુઃખદ અવસાન પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

Share

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં આપણી આજુબાજુના વિસ્તારના તેમજ દેશ અને દુનિયાના ઘણા વ્યક્તિઓના આ કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થવા પામેલ છે. આવા સદગત વ્યક્તિઓના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ ઘટનામાં ભગવાન એમના પરિવારને સુખ શાંતિ આપે અને આ દુઃખદ પ્રસંગ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.

આ કોરોનામાં દુઃખદ દિવ્ય મૃત્યુ પામેલ સર્વ ધર્મના લોકોની આત્માને પરમ શાંતિ મળે એવી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પરિવાર તરફથી શ્રધ્ધાંજલી આપવામાં આવી. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, રામસિંહભાઈ, અશોકભાઈ, ભુપતભાઈ, સેમ્યુઅલ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ પાસે ના માર્ગ ઉપર થી સવાર ના સમયે એક યુવાન ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

ProudOfGujarat

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

ProudOfGujarat

સુપ્રીમ કોર્ટે 377 ની કલમ પર ફેર વિચારણા કરી 3 જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચલાવશે જે ખુબજ ઐતિહાસિક નિર્ણય છે…માનવેન્દ્રસિંહ ગોહિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!