Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ધર્મેશ વસાવા, ધવલ માલવિયા, સંકેત પટેલ વિગેરેનાઓ બજારમાં, સરદાર ભવન શોપિંગ સેન્ટરમાં શાકભાજીવાળા, દુકાનદારો, વેપારીઓને દુકાને દુકાને ફરી આર્યુવેદીક ઉકાળો પીવડાવી સરહાનીય કામગીરી કરી હતી. કોરોનાની મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : પેસા એક્ટ હેઠળનાં જમીન સંપાદન અધિનિયમનો અમલ ક્યારે ?

ProudOfGujarat

ઝઘડીયાના નાનાસાંજા નજીકથી બાયોડિઝલ ભરેલ ટેન્કર ઝડપાયુ

ProudOfGujarat

ભરૂચની સિંધવાઈ પોસ્ટ ઓફિસમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!