Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ધર્મેશ વસાવા, ધવલ માલવિયા, સંકેત પટેલ વિગેરેનાઓ બજારમાં, સરદાર ભવન શોપિંગ સેન્ટરમાં શાકભાજીવાળા, દુકાનદારો, વેપારીઓને દુકાને દુકાને ફરી આર્યુવેદીક ઉકાળો પીવડાવી સરહાનીય કામગીરી કરી હતી. કોરોનાની મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

રાજપીપલાનાં સ્મશાન ગૃહમાં ગેસ આધારિત બે આધુનિક સગડીનાં પ્રોજેક્ટનો પ્રારંભ…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામની સગીર વયની છોકરીને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી ગયો.

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!