Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

Share

મૈસુરીયા /ભાટીયા સવૅ જ્ઞાતિબંધુને જણાવવાનું કે સરકારની સુચના મુજબ તારીખ- ૨૦/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ આઠમ મંગળવાર આઠમ હવન કાયૅક્રમ તેમજ તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ તેરસને રવિવારના રોજ અત્રે બારડોલી શ્રી જવાલાદેવી મંદિરનો પાટોત્સવ (સાલગીરી) તેમજ મહાપ્રસાદીનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તેવું બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ તેમજ સમસ્ત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવે છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે સ્વામિનારાયણની પારાયણ કથા યોજાઇ.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના કહે છે, “બ્રહ્માસ્ત્રને કારણે બૉલીવુડ ફરી એકવાર તેના આકર્ષણમાં જીવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!