Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો. માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો. આંબાવાડી ગામ ના સરપંચ જયેશભાઇ તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના તમામ ઘરો માં દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. આંબાવાડી અને સિમોદ્રા ગામ ના ધર્મેન્દ્ર સિંહ અને ગ્રામજનો ને કોરોના વાયરસ થી કઈ રીતે બચી શકાય તે અંગે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા. વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાંઇ મંદિર પાસે હાટ બજાર ચાલુ કરાવવા નાના વેપારીઓના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

પાનોલી જી.આઈ.ડી.સીમા સોલિડ વેસ્ટના હઝાર્ડિયસ્ટ વેસ્ટ ઇન્સિનરેટરના પ્લાન્ટની બાંધકામની કામગીરી અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નિર્દેશ કર્યો છે.

ProudOfGujarat

કોરોનાની આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!