Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે સ્વામિનારાયણ નારાયણ મંદિરે અને અંબાજી મંદિરે વિવિધ જાત ની એકસો એક વાનગી નો ભોગ ધરાવાયો હતો. ભાવિક ભક્તો એ અન્નકૂટ ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ભાવિક ભક્તો એ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન કરી દશઁન નો લાભ લીધો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પની સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ : બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં વાહન અકસ્માત ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જોકે પોલીસ તંત્ર ની સુસ્તી પણ આ વધારા માટે પરોક્ષ રીતે જવાબદાર છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!