Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોલ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કોરોના સંક્રમણ દૂર થાય તે માટે દુઆ કરવામાં આવી

Share

કોમી એકતાની ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની એતિહાસિક મોટામિયા માંગરોલ મુકામે આવેલ મોટામિયા બાવા ની દરગાહ ખાતે આજે વર્તમાન ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દી ચિશ્તીની આજ્ઞાથી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયા માંગરોલની ગાદી (દરગાહ)નો વિશેષ મહિમા હોવાથી, અહીં આવી વિસ્તારમાં જે કોરોના મહામારી ફેલાઈ રહી છે. તે દૂર થાય તે માટે ખ્તમે ખ્વાજગાન એ ચિશ્તના આયોજન સાથે વિશેષ દુઆ કરવામાં આવી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છ કે આ વિસ્તાર તેમજ દેશ માંથી આ મહામારી દૂર થાય તેમજ દરેક કોમના લોકોનું જીવન પુન:ધબકતું થાય અને ત્વરીત પરવરદિગાર માનવસમાજને આ મહામારી માંથી ઉગારે એવી અંત:કરણથી અભ્યર્થના છે.
વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:-વાંકલ

Advertisement

Share

Related posts

દાહોદ જીલ્લાના તલાટી મંડલ દ્વારા અનોખી રીતે અચોકકસ મુદ્દત આંદોલન ઉપર મંદિરો તથા ગામ ની સફાઈ કરી વિરોધ નોંધાયો

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ ના પેટ્રોલપંપ પર લાખ્ખોની લૂંટ ને અંજામ આપનાર ભરૂચ ના બે રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાંચના સકંજામાં-જાણો વધુ

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે એકની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!