Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં આર્યુવેદિક દવાખાના દ્વારા મહિલા મંડળની બહેનોને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સિદ્ધિ વિનાયક મહિલા મંડળની બહેનોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા પંચાયત સંચાલિત વાંકલ ગામનાં આર્યુવેદિક દવાખાનાનાં ડૉ.હેમાલીબેનનાં નેતૃત્વ હેઠળ વાંકલ ગામનાં અંબાજી મંદિર ખાતે આર્યુવેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ગામની મહિલા મંડળની બહેનો તેમજ અન્ય લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો. તેમજ ડૉ.હેમાલીબેન દ્વારા કોરોના વાયરસથી બચવા કયા કયા તકેદારીનાં પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ સ્ટેશને ટ્રેન સામે પડતું મૂકી સુરતનાં કોસાડ ગામનાં આધેડ વ્યક્તિએ આપઘાત કર્યો.

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ એક વિસ્તાર ખાતે ની મહિલા ને ધમકીઓ આપી દુષ્કર્મઆચરનાર શખ્સની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!