Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

Share

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલની સ્થાપના વર્ષ એપ્રિલ – 2012 થી કાર્યકારી આચાર્ય તરીકે સેવા બજાવે છે. રસાયણ શાસ્ત્ર વિષયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રાથિવ કે. ચૌધરીની ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા કાયમી આચાર્ય (ગુ. શિ. સેવા વર્ગ -1)તરીકે નિમણુક થતા વાંકલ ગામ, આદિવાસી સમાજ, કોલેજ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી છે. કેબિનેટ મંત્રીશ્રી ગણપત સિંહ વસાવા તથા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ પણ કાયમી આચાર્ય તરીકે નિમણુક થતા અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની રૂકમણી દેવી રૂંગટા વિધાલયમાં પ્રવેશ માટે એડમિશન ફોર્મ ન મળતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ ગોકુળઆઠમના મેળાની ભરૂચ નગરમાં તડામાર તૈયારીઓ શરૂ ..

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામ ખાતેથી દેશી દારૂ બનાવવાનો વોશ શોધી કાઢતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!