Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

Share

માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે ધોરણ 10 માં અભ્યાસ કરતા 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

ઇસનપુર ગામના ગોડાઉન ફળિયામાં રહેતા સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ મનહરભાઈ ચૌધરીનો પુત્ર હેનીલકુમાર ગત રાત્રી એ ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક તને હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ યુવકનુ કરુણ મોત થતા પરિવાર સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શોક વ્યાપી ગયો હતો.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

ઝંઘાર ગામે બકરા ચોર બાબતે ફરિયાદ નોંધાઇ -સી.સી.ટીવી વિડિઓ પંથકભરમાં વાઇરલ…

ProudOfGujarat

અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ સહિત આ રૂટ પર જતાં પહેલાં ચેતજો, જાણો ક્યાં અપાયુ ડાયવર્ઝન

ProudOfGujarat

અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!