Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલા વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂજા અર્ચના તેમજ ભજનની રમઝટ બોલાવી હતી. શિવ શક્તિ મંડળ આઝાદ ચોક ખાતે નવયુવાનો દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો.

અન્નકૂટના દર્શનનો લાભ ભકતજનો એ લીધો હતો. વાંકલ શિવ શક્તિ મંડળના પ્રમુખ ડો.કિશોર પટેલે સર્વે નવ યુવાનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વાવાઝોડા વચ્ચે કોવિડની સુવિધા ઠપ ન થાય તે માટે તંત્ર એલર્ટ !

ProudOfGujarat

મોરબીમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ અંગે જાહેર વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

મીરે એસેટ દ્વારા મીરે એસેટ મની માર્કેટ ફંડની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!