Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલા વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂજા અર્ચના તેમજ ભજનની રમઝટ બોલાવી હતી. શિવ શક્તિ મંડળ આઝાદ ચોક ખાતે નવયુવાનો દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો.

અન્નકૂટના દર્શનનો લાભ ભકતજનો એ લીધો હતો. વાંકલ શિવ શક્તિ મંડળના પ્રમુખ ડો.કિશોર પટેલે સર્વે નવ યુવાનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર જીવલેણ હુમલો કરનાર ગેંગ પૈકીનો નવાપરા મહારાષ્ટ્રના ખૂની કેસનો કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠી ઝડપાયો.

ProudOfGujarat

નડિયાદ : કણજરી ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર : ઝોમેટો રોઇડર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!