Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં અધિક શ્રાવણ માસ અગિયારસ નિમિત્તે વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે અધિક શ્રાવણ માસ શુક્લપક્ષ અગિયારસ નિમિત્તે ભક્તોએ વિષ્ણુ ભગવાનને 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરાયા હતા.

અધિક શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુજીની પૂજાનું અનેરૂ મહત્વ હોવાથી ભક્તો શ્રદ્ધા આસ્થા અને ભક્તિ ભાવથી પવિત્ર માસમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. વાંકલ ગામે આવેલ સાંઈ મંદિર ખાતે ગોર મહારાજ રાકેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં વાંકલ ગામના ગાયત્રી મહિલા મંડળની મહિલા ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1008 મંત્ર જાપ કરી તુલસી પત્ર અર્પણ કરી ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

ProudOfGujarat

મોરબી ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી, જામીન અરજી ફગાવાઈ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!