Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવના હનુમાનજી મંદિરે એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ યોજાય હતી. એકલ અભિયાન વનબંધુ પરિષદ દ્વારા ગામડે ગામડે ફરીને પાઠશિક્ષા પોતાના ગામમાં આપે છે. શિક્ષા, આરોગ્ય, વિકાસ અને ધર્મ જાગરણના સંસ્કારો આપવાનું કામ કરે છે. જે અંતિયાર આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સાંજે દરરોજ નિ:શુલ્ક એક કલાક ભણાવવામાં આવે છે. નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાંથી તેઓને ગામડે ગામડે બાળકોમાં સંસ્કાર સિંચન કરી ધર્મ જાગરણનું કાર્ય કરે છે. આ સંઘના પ્રમુખ ચેતન ચૌધરી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું સંચાલન કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ProudOfGujarat

નેત્રંગ તાલુકા ભાજપાની બેઠકમાં વિડીઓ ઉતારવાના મુદ્દે થયેલ વિવાદમાં સુખદ સમાધાન.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ ઉપર સ્કુટર પર વિદેશી દારૂ લઈને જતાં બુટલેગર અને ખૈપિયાને પોલીસે ઝડપી લઈ 50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!