Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવના હનુમાનજી મંદિરે એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ યોજાય હતી. એકલ અભિયાન વનબંધુ પરિષદ દ્વારા ગામડે ગામડે ફરીને પાઠશિક્ષા પોતાના ગામમાં આપે છે. શિક્ષા, આરોગ્ય, વિકાસ અને ધર્મ જાગરણના સંસ્કારો આપવાનું કામ કરે છે. જે અંતિયાર આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સાંજે દરરોજ નિ:શુલ્ક એક કલાક ભણાવવામાં આવે છે. નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાંથી તેઓને ગામડે ગામડે બાળકોમાં સંસ્કાર સિંચન કરી ધર્મ જાગરણનું કાર્ય કરે છે. આ સંઘના પ્રમુખ ચેતન ચૌધરી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું સંચાલન કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચનાં શુકલતીર્થ ખાતે નર્મદા નદીનાં પટમાં ગેરકાયદે ખનન થતું હોવાથી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયા વિરુદ્ધ આવી ગુનેગારોને સજા કરવાની માંગ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!