Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

Share

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માંગરોળ ખાતે શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાંથી 492 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 453 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમે રાજ પુરોહિત હેતલ ડુંગરજીભાઈ 86.86%, દ્વિતીય ક્રમે વસાવા સ્મિત સતિશભાઈ 85.73%, ત્રીજા ક્રમે ચૌધરી અદિતિ અરવિંદભાઈ 83.71% પ્રાપ્ત કરતા ટ્રસ્ટી મંડળે અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જામનગરમાં આજી-03 ડેમ ગેટ રીપેરીંગ – પાણી કેચમેન્ટના સુચારું આયોજન માટે સૂચના આપી.

ProudOfGujarat

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો.

ProudOfGujarat

ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ ની શહેરમાં અસર : રેલીયોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!