Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 898 કેસનો નિકાલ થયો

Share

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ન્યાયાલયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને તાલુકા કાનુની સેવા સમિતિ માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 898 કેસોનો નિકાલ થયેલ હતો જેમા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર.જી.બારોટ દ્વારા 137 કેસોનો નિકાલ કરાયો. એડીશનલ સિવિલ જજ એ.એ. ખેરાદાવાલા દ્વારા 408 કેસોનો નિકાલ કરાયો હતો, જ્યારે બીજા એડીશનલ સિવિલ જજ એસ.કે. ત્રિવેદી દ્વારા 144 કેસ પ્રીલિતિગેશન કેસો 209 નો નિકાલ કરેલ આમ કુલ 898 કેસનો નિકાલ કરવામાં આવેલ હતો. જેમા સિવિલ દાવા ક્રિમિનલ કેસ, બેન્કના, જી ઈ બી ના કેસોનો નિકાલ કરવામાં આવેલ

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શહેરા ખેતતલાવડી કૌભાડની તપાસ હવે ડીવાયએસપીને સોપાઈ

ProudOfGujarat

તિલકવાડા તાલુકા સાવલી- ગંભીરપુરા રોડ ઉપર ટ્રકના વ્હીલ સાથે મોટર સાઇકલ અથડાતા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલકનું મોત.

ProudOfGujarat

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!