Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 898 કેસનો નિકાલ થયો

Share

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ન્યાયાલયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને તાલુકા કાનુની સેવા સમિતિ માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 898 કેસોનો નિકાલ થયેલ હતો જેમા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર.જી.બારોટ દ્વારા 137 કેસોનો નિકાલ કરાયો. એડીશનલ સિવિલ જજ એ.એ. ખેરાદાવાલા દ્વારા 408 કેસોનો નિકાલ કરાયો હતો, જ્યારે બીજા એડીશનલ સિવિલ જજ એસ.કે. ત્રિવેદી દ્વારા 144 કેસ પ્રીલિતિગેશન કેસો 209 નો નિકાલ કરેલ આમ કુલ 898 કેસનો નિકાલ કરવામાં આવેલ હતો. જેમા સિવિલ દાવા ક્રિમિનલ કેસ, બેન્કના, જી ઈ બી ના કેસોનો નિકાલ કરવામાં આવેલ

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નડિયાદ શહેર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામે શેરડીના ખેતરમાં દીપડો પાંજરામાં પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!