Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે હનુમાન જનમોત્સ્વના દિવસે તરબૂચમાં હનુમાનજી અને ગણેશજીની પ્રતિકૃતિ દેખાય

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૈસુરિયા પરિવારનો ઉપવાસ હોવાથી તરબૂચ ખાવા માટે તેમની ધર્મ પત્ની સ્વાતિ બેને તરબૂચ કાપતા એમને હનુમાનજી અને ગણેશજી બન્ને સાથે તરબૂચમાં દેખાતાં ઘરના તમામ પરિવારે દર્શન કર્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનજી અને ગણેશજીની પૂજા અર્ચના કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રતનપોર ખાતે વિકસીત સંકલ્પ ભારત યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં વધતા કેસો સામે ટાય ટાય કરતી ૧૦૮ ની ગુંજ યથાવત, કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં પહોંચી વળવા એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર કરાઇ..!!

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ખાતે યંગ ઇન્ડિયા રન (મેરેથોન દોડ )નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!