Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણકીટ આપાઈ

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજરોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવા શોધાયેલા ટીબીના 33 જેટલા દર્દીઓને સુરતથી ડો. દિનેશભાઈ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. નંદિતા બક્ષી, મેડિકલ ઓફિસર ડી ટી સી ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ સાથે સાથે ટીબીના રોગોની સારવાર તથા અન્યને ચેપ ન લાગે એ બાબતની સમજ આપવામાં આવેલ હતી. ટી.બી નો સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલયમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર લોકરક્ષક ને કોર્ટમાં રજૂ કરાયો

ProudOfGujarat

માંગરોળના આમનડેરા ગામમાં ખેતરાડી રસ્તો બંધ કરતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!