Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણકીટ આપાઈ

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજરોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નવા શોધાયેલા ટીબીના 33 જેટલા દર્દીઓને સુરતથી ડો. દિનેશભાઈ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. નંદિતા બક્ષી, મેડિકલ ઓફિસર ડી ટી સી ની ઉપસ્થિતિમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ સાથે સાથે ટીબીના રોગોની સારવાર તથા અન્યને ચેપ ન લાગે એ બાબતની સમજ આપવામાં આવેલ હતી. ટી.બી નો સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પંચમહાલમાં કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

આદિવાસી સમાજનું અપમાન કરનાર નિલેશ દુબે સામે કાર્યવાહી કરવા નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ નર્મદા કલેકટરને લેખિત કરી રજુઆત.

ProudOfGujarat

વાઘોડિયા મા આવેલ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!