Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી. પૂજા અર્ચના મહા આરતી કરવામાં આવી. માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા શોભા યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી તથા ઉમેદભાઈ ચૌધરીના નેજાહેઠળ રામનવમી પર્વની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી હનુમાનજી મંદિર સુધી કાઢવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો વેપારી મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંજે મહા આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝંખવાવ ગામના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા: વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાના ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં થઇ ધરપકડ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના મોસાલી ગામે રોજગાર શરૂ ન થાય ત્યાં સુધી બે ટંકનું ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!