Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

Share

લીંબડીનાં સ્મશાનગૃહમાં લઈ જવામાં આવતા મૃતદેહમાંથી લીંબડીના અમુક વિસ્તારોમાં બદબુ આવતા રહેવાસીઓ દ્વારા સ્મશાન ગૃહે લઈ જવાતા મૃતદેહોને રોકવામાં આવ્યા હતાં.

મળતી વિગતો અનુસાર હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી હોય ત્યારે કોરોનામાં મૃત્યુ પામતા લોકોને સ્મશાન ગૃહે લઈ જવામાં આવતા હોય, ત્યારે લીંબડીમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહો સ્મશાને લઈ જવાથી અમુક વિસ્તારોમાં બદબુનો માહોલ ફેલાતા આ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહને અડધા મૃતદેહને સળગાવીને લોકો જતા હોય છે આથી લીંબડીના સામે કાંઠે આવેલા સ્મશાનગૃહમાં અને આસપાસના વિસ્તારોમાં બદબુ અનુભવાય છે આથી આ વિસ્તારના રહીશોએ અહીં મૃતદેહને લાવવામાં આવતા રોકવામાં આવ્યા હતા અને સ્મશાનનાં દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા : બ્રાન્ડેડ મોબાઇલ, સ્માર્ટ વોચ ગ્રે માર્કેમાંથી બિલ વગર જ ખરીદવાનું કૌભાંડ, કરોડોની GST ચોરીનો પર્દાફાશ.

ProudOfGujarat

વડોદરાના 300 થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાતા તાત્કાલિક વતન પરત લાવવાની માંગણી કરતા માતા-પિતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!