Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

Share

આજરોજ વહેલી સવારે કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા કંપનીના 6 મશીન અને 600 ટન યાર્ન બળીને ખાખ થઈ જવા સાથે અંદાજિત 15 કરોડથી વધુનું નુકશાન કંપનીને થયું હોવાનું અનુમાન છે.
કંપનીમાં લાગેલ ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ વિસ્તારના 13 જેટલા ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસ કરી મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ 4 જેટલા ફાયર ફાઇટરો દ્વારા કુલીંગ પ્રક્રિયા ચાલુ છે.

Advertisement

Share

Related posts

સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનો ઉમરપાડામાં તીવ્ર વિરોધ.

ProudOfGujarat

વડોદરામાં હડતાળ પહેલા સીએનજી પંપો પર વાહનોની કતારો લાગી.

ProudOfGujarat

અમદાવાદ શહેરમાં કરાશે ટ્રાફિક ડ્રાઈવ-રોડ પરનાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે-ચંડોળા ચોકીથી ઈસનપુર ચાર રસ્તા સુધી ડ્રાઈવ કરાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!