Proud of Gujarat
FeaturedGujaratINDIA

108 એમ્બ્યુલન્સ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી…

Share

૧૦૮ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી ઍક ઉદાહરણીય કાર્ય કર્યું હતું. ગતરાત્રીના ૧૨ કલાકે ઍક બેનને હલદરવા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જતું રહ્યું હતું. જેની 108 કરજણને વર્ધી મળતાની સાથે ફરજ પર હાજર ઈ. એમ. ટી. ભરતભાઈ ચૌધરી અને પાઇલોટ વિરલભાઈ પટેલ ધટના સ્થળે પહોંચ્યા ત્યારે એક બેન રોડની બાજુમાં પડેલા હતા.

એક્ટિવા સાથે બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત બેનને ૧૦૮ ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં સારવાર આપી પછી તેઓના ઘરનો સંપર્ક કરી અને તેઓ પાસેથી મળેલા રૂપિયા 75,900 રોકડા અને એક્ટિવાની ચાવી એમનાં સ્વજનો હોસ્પીટલમાં હતા. તેઓને પરત કરી પ્રમાણિકતાની જ્યોત જલાવી હતી. ઇજાગ્રસ્ત બેનના સ્વજનોએ પ્રમાણિકતા દાખવનાર 108 ના ઈ. એમ. ટી . ભરત ભાઈ રવજી ભાઈ ચૌધરી પાઇલોટ વિરલ ભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો…

Advertisement

Share

Related posts

ભરૂચ-આદિવાસી સમાજ ના યુવાન ને જાતિ વિષયક શબ્દો બોલી માર માર્યો..BTS એ મેદાનમાં આવી R.T.O પોલીસ કર્મીઓ સામે ન્યાય મેળવવા કલેકટર ને આવેદન પત્ર પાઠવાયું……

ProudOfGujarat

અંકલેશ્વર નગર ખાતે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ-પાલેજ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરબાઇક સાથે ઘોડી અથડાતા બાઇક પર સવાર તેમજ ઘોડીનું મોત થયું હતું અને એકને ઇજા થવા પામી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!