Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

Share

કરજણમાં હાલ લોકડાઉન છે ત્યારે બુધવારે સવારે જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા જતાં લોકોએ 5 ફૂટનું અંતર નહિ જળવાતાં કરજણ સરકારી તંત્રની ધ્યાને આવતાં કરજણ નવા બજારમાં આવેલાં જાણીતાં અનાજ કરીયાનાનાં વેપારી પટેલ હસમુખભાઈ ગોરધન ભાઈ (ઉતરાજ વાળા) ની દુકાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી સીલ કરવામાં આવી હતી.કલેકટર શ્રી વડોદરાના જાહેરનામાંનો ભંગ સહિત ફરજીયાત માસ્ક પહેરવાનું હોય અને ગ્રાહકો વચ્ચે 5 ફૂટનું ડિસ્ટનસન નહિ જાળવતાં વેપારી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં કરજણ નવાબજારમાં વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી:પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલના પાનમનદીમાં ચાલતા પટમા ગેરકાયદેસર રેતખનન પર ખાણખનીજના દરોડા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ટોકિસકોલોની સેન્ટર શરૂ થાય એ જરૂરી….

ProudOfGujarat

ગોધરા સરકીટ હાઉસ ખાતે દલિતસેના ગુજરાતના પ્રભારીના વરદ્ હસ્તે પંચમહાલના શિક્ષકને ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!