Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

Share

કાલોલ, રાજુ સોલંકી
માનવ સેવા વિકાસ મંડળ વેજલપુર કાલોલ દ્વારા આયોજિત પુસ્તક પરબ કાલોલ ખાતે કાલોલ તાલુકાના સાહિત્યકાર કવિ ઓ થકી ગાંધી વિચાર માર્ગે એક સ્વ રચિત કવિતાઓ નું પઠન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા સર્જક ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે બાપુ ની તસ્વીર ને સુતરની આંટી પહેરાવીને જાણીતા સર્જક કવિ શ્રી વિનુ બામણીયા અને શૈલેષ ચૌહાણ વિસ્મય બાપુ ની ૧૫૦ મી ઉજવણી ના ભાગ રૂપે કેટલીક યાદગાર વાતો પર ધ્યાન દોર્યું હતું આ કવિ સંમેલન માં કાલોલ ના કવિ વિજય વણકરે બાપુ ના પટી રેંટીયા વિશે પ્રદર્શન કરી તેની માહિતી આપી હતી અને કવિતા સાથે પઠન કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

નર્મદા એલ.સી.બી.એ ચાર જુગરિયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

ProudOfGujarat

જય દ્વારિકાધીશ’ના નાદ સાથે જગતમંદિર દ્વારકા ગુંજી ઉઠ્યું, રોશનીના શણગારથી સોનાની દ્વારીકા જેવા દ્રશ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!