Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ લાઇસન્સ વગરની નોનવેજની દુકાનોને સીલ કરાઇ.

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મનપાના કમિશનર વિજય કુમાર ખરાડી સાહેબના માર્ગદર્શન મુજબ શહેરના જુદા- જુદા વિસ્તારોમાં ફૂડ લાઇસન્સ ન ધરાવતી હોય ધારા – ધોરણોને નેવી મૂકીને ચાલતી હોય, તેવી ગેરકાયદેસર ચિકન અને મટનની દુકાનો શહેરના ખોડીયાર કોલોની, ડિફેન્સ કોલોની, કાલાવડ નાકા બહાર આવેલી ચિકન શોપ જેમાં અનહાઇજેનિક ફૂડ રાખવામાં આવતું હોય તેવી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મનપાની એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત, એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી, ફુડ શાખાના ઇન્સ્પેક્ટર એન.પી.જાસોલીયા, દશરથ ઓસડીયા, શોપ શાખાના ઇન્સ્પેક્ટર હસમુખ પાંડોર, સોલિડ વેસ્ટ શાખાના ઝોન ઓફિસર દીપક પટેલ સાથે મળીને કુલ 42 દુકાનોને સીલ કરવાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-તંત્રની લાપરવાહી,દિવસના પણ નગરપાલિકાની સ્ટેટ લાઈટો ચાલુ…

ProudOfGujarat

મોરબી-ટંકારામાં પ્રદુષણ ફેલાવનાર ૨ પેપરમિલ-૧ ફૂડ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારાઈ

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!