Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ સવારીનું સ્વાગત કરાયું.

Share

સમગ્ર ભારતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે કોઈપણ તહેવારો જાહેરમાં ઉજળી શકાતા નહોતા હાલ કોરોનાનો ખતરો ન હોવાથી તમામ તહેવારો જાહેરમાં ઉજવી શકાય છે. ગઈકાલે રામનવમીના દિવસે જામનગરમાં રામ સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેનું જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના ચાંદી બજાર ચોક ખાતે રામ સવારીનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ, મહામંત્રી પ્રકાશ બામણીયા, વિજયસિંહ જેઠવા, મૈયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમ એન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરો અને શહેર સંગઠનના વિવિધ મોરચાના પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ વોર્ડ નંબર નવના કોર્પોરેટર નિલેશ કગથરા ધીરેન્ મોનાણી ધર્મનાબેનસોઢા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા…

ProudOfGujarat

ભરૂચ : સંતરામ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, નડિયાદ ખાતે યોજાયેલ ર મહાકુંભ ગાયન સ્પર્ધામાં ભરૂચના વ્રજ જોષીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!