Proud of Gujarat
GujaratFeaturedINDIA

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર છંટકાવ કરાયું.

Share

માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા વખતો વખત સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. હાલ કારોના વાયરસની મહામારી ચાલી રહી હોય માનવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા જંબુસર શહેરની તમામ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન, સરકારી આવાસો, રેફરલ હોસ્પિટલ સહિત 108 એમ્બ્યુલન્સ સેવાને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. સેનિટાઈઝેશન સમયે ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ પરમાર ઉપપ્રમુખ સરદ સિંહ રાણા મહામંત્રી હરદીપ સિંહ સિંધા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના મોહૂઢલા -કાસદ ગામની સીમમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

નવીનીકરણ પામેલ ભરૂચની શ્રી કાછીઆ પટેલ મસાલા પંચની વાડીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!