Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 82 થયો-ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા-ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા…..

Share

ઈન્ડોનેશિયામાં ભૂકંપથી ભારે હોનારત સર્જાઈ છે.જેમાં જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી  મૃત્યુઆંક 82 થયો છે..ધરાશાયી ઈમારતોના કાટમાળમાં હજુ ઘણા ફસાયેલા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…તેમજ ભૂકંપમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી…રિક્ટર સ્કેલ પર ભૂકંપની 7ની તીવ્રતા નોંધાઈ હતી..ભૂકંપનું કેન્દ્રબિંદુ આઈલેન્ડ હોવાનું સામે આવ્યું છે..હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે….

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોના મહામારીમાં ઇમ્યુનીટી વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું મોટાપાયે કરાતું ઉત્પાદન.

ProudOfGujarat

ભરૂચનાં પૂર્વ ધારાસભ્ય અને સમાજસેવી મહંમદભાઈ ફાંસીવાલા ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. અને શોકસંદેશ પાઠવ્યો છે.

ProudOfGujarat

રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!