Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

Share

ખેતરમાં કામ કરવા દરમિયાન આકાશી વીજળી પડવાથી ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામના રહેવાસી પ્રહલાદ છત્રસંગ સોલંકી નામાના યુવકનું આકસ્મિક મૃત્યુ થયું હતું. કુદરતી આપત્તિને લીધે મૃત્યુ થવાને કારણે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ્હસ્તે મૃતકના પિતા છત્રસંગ અમરસંગ સોલંકીને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપતો ચેક અર્પર્ણ કર્યો હતો.

આમ, આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વહીવટી તંત્ર દ્વારા કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં માત્ર ૪૮ કલાકમાં જ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય કરીને માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડયો છે.

Advertisement

Share

Related posts

 છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિરોધી બિલ પાછું લે તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 

ProudOfGujarat

કડકડતી ઠંડીમાં તસ્કરોનો ગરમ તરખાટ. હજી, કેટલાં ATMને નિશાન બનાવશે…!

ProudOfGujarat

વડતાલધામમાં હનુમાનજીનું વિશેષ પૂજન આરતી અને અન્નકૂટ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!