Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હજારો ભાવિક ભક્તો પદ યાત્રા કરી વિવિધ હનુમાનજીના મંદિરે જવા રવાના

Share

આજે તા.૩૦-૦૩-૨૦૧૮ નાં રોજ પણ ભરૂચ જીલ્લામાં શ્રી રામ ભક્ત હનુમાનજીની ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનીઓ અને મહિલાઓ તેમજ બાળકો પદ યાત્રા કરી સમગ્ર ગુજરાતમાં નામના પ્રાપ્ત એવા હનુમાનજીના મંદિરે જવા પદ યાત્રીઓ નીકળી ચુક્યા છે. સારંગ પુર ઉપરાંત ભરૂચ જીલ્લાની વાત કરીઈ તો પદ યાત્રીઓ ઝગડિયા તાલુકાના ગુમાન દેવ ખાતે અને આમોદ તાલુકાના નાહિયેર ખાતે હનુમાન જયંતી ના પવિત્ર દિવસે વેહલી સવારે દર્શન થઇ શકે તે માટે પદ યાત્રીઓ રવાના થઇ ચુક્યા છે.

Advertisement

Share

Related posts

યોગ દિવસ પર પી.એમ નું સંબોધન : કોરોના સામે યોગ એક સુરક્ષા કવચ..જાણો વધુ.

ProudOfGujarat

મુંબઈથી અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં કેન્ટીન સંચાલક દ્વારા મુસાફરોને જે ભોજન પીરસાયું તેની ફૂડ પોઇઝનિંગની અસર થતા અનેક મુસાફરોની તબિયત લથડી હતી.

ProudOfGujarat

પાવાગઢ-ચાંપાનેર ખાતે ૨૨ ડિસેમ્બરથી પંચમહોત્સવની ઉજવણી નિમીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!