Proud of Gujarat
FeaturedGujaratINDIA

રમઝાન પર મક્કા મદીના જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

Share

હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. ત્યારે યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણના કારણે બસમાં આગ લાગી હતી જેના કારણે 20 જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:પાણી બાબતે વોટર વર્ક્સના ચેરમેનની ઓફિસમાં હલ્લાબોલ.ત્રણ સ્વાદમાં આવતું પાણી…મીઠું…ખારું અને મોળું…

ProudOfGujarat

બરોડા ડેરીના વિવાદનું સમાધાન આવ્યું : સર્કિટ હાઉસમાં ધારાસભ્યો, સાંસદ અને પ્રભારી વચ્ચે યોજાઇ હતી બેઠક

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૫૭ સ્થળોએ કોવિડ-૧૯ અંતર્ગત ફ્રી માં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!