Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા માં પરીંદા ભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

Share

રાજુ સોલંકી ગોધરા

Advertisement

ગોધરા :- ગોધરા શહેર માં આવતી કાલે પાંચ પાંચ દિવસ સુધી આતિથ્ય માણીયા બાદ શ્રીજી ભગવાન નું રામ સાગર તળાવ માં વિવિધ મંડળો દ્વારા પણ વિસર્જન કરવામાં આવશે પરંતુ હિન્દુ ઓના ગણેશ મહોત્સવ વિસર્જન મા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર એ લોખંડી બંદોબસ્ત જેવી તૈયારી કરે છે સમગ્ર શહેરમાં શ્રીજી ની શોભાયાત્રા ની સાથે પોલીસ જવાન આર. એ. એફ સાથે ઉચ્ચ અધિકારીઓ ઓની ચાપતી નજર જિલ્લા રેન્જ આઇજી મનોજ શશીધર થતાં જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ ના સૂચના મુજબ કડક પોલીસ બંદોબસ્ત સાથે બોંમસ્કોર્ડ ની ટીમ સાથે રહેશે સમગ્ર શહેરમાં રસ્તા રસ્તા ઉપર પોલીસ જવાન ધાબા પોઇન્ટ ઊભા કરાયા છે શોભાયાત્રા માં કોઈ વિધ્ન ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ વડા
ડૉ લીના પાટીલ ના ખાસ દરેક વિસ્તારમાં જાતે ઉપસ્થિત રહેશે
વધુ માં પ્રજા ની શાંતિ માટે ડૉ લીના પાટીલ ના પોલીસ તંત્ર એ અસામાજિક તત્વો સામે લાલ આંખની કાર્યવાહી ના ડર થી ભૂગર્ભ માં ઉતરી ગયા છે જેમાં શહેર ના એ. અને બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ની કડક કાર્યવાહી ની ઉત્તમ
ઉદાહરણ છે જિલ્લા રેન્જ આઇજી મનોજ શશીધર થતાં જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ ડીવાયએસપી આર આઇ દેસાઇ એ. અને બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ ની આસામજિક તત્વો માં હાક છે તેમ કહી એ તો બે મત નથી

ગોધરા માં દારૂ પીનાર વચેટીયાઓને પોલીસ મશીનથી એક કરી જેલ ના મહેમાન બનાવશે
———————————————————
ગોધરા માં વિસર્જન દરમિયાન કોઈપણ દારુ પીનાર વચેટીયાઓ પોલીસ ના હાથે ઝડપાયા તો તેને તાત્કાલિક મશીનથી ચેકિંગ કરી જેલ ભેગા કરી મહેમાન બનાવામાં આવશે તેથી દારુ પીનાર વચેટીયાઓ સાવધાન રહેજો.
_____________________________________


Share

Related posts

ભરૂચ : નાંદ ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

ProudOfGujarat

રાજપીપળા : શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ઝન કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં નબીપુર ગામનું ગૌરવ સત્ય માટે કરબલાનો જંગ..!! બીજો નંબર આવ્યો જિલ્લાનો આ યુવાન જાણો વધુ…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!